સુરત વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો

સુરત,

સુરતના વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે તા૮-૧ બુધવારે ભવ્ય તેમજ દિવ્ય ૧૧ કુંડી શ્રી હોમાત્મક મહા લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો.

યજ્ઞ પ્રારંભ સવારે સાત વાગે થયેલ યજ્ઞ પૂણાઁહુતી સાંજે પાંચ વાગે થયેલ, વસવારી, અમરોલી-સાયણ રોડ, તળાવની બાજુમાં, મદનેશ્વરી ધ્યાન મંદિરે આ મહાયજ્ઞ યોજાયેલ આ મહાયજ્ઞ મા ત્રિપાખ સાધુ સમાજ ના સંતો મહંતો ઉપસ્થિત રહેલ, યજ્ઞના આચાર્ય શાસ્ત્રી મયુરકુમાર પંડયા(સુર્યપુર પાઠશાળા-રાજાવદર)રહેલ, બપોરે ૧૨ વાગે મહાપરસાદનુ આયોજન રાખેલ જેમા વિશાળ સંખ્યામાં સંતો મહંતો ભાવિકોએ ભોજન લીધેલ, આશ્રમ ના મહંત પૂ.મદનગીરીબાપુ ગુરુશ્રી મહેશગીરી માતાજી દ્વારા તમામ સાધુ સંતોને આદર્શ સત્કાર કરેલ હતું.

Related posts

Leave a Comment